Maha Gujarat
Patanજગ્યાજિલ્લોરાજ્ય

ડૉ.આશુતોષ પાઠકનુ બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ, પાટણની વાર્ષિક એન.એસ.એસ ની શિબીરમાં બૌદ્ધિ વ્યાખ્યાન યોજાયુ.

 

આજરોજ ડૉ.પાઠકે રાષ્ટ્રીય સેવા યોજનાની ખાસ શિબીર ખારી વાવડી મુકામે યોજાઈ હતી. જેમા કોલેજના યુવા સ્વયં સેવક વિદ્યાર્થીઓ જોડાયા હતા લાભાર્થી કૉલેજના યુવા સ્વયં સેવકોને બૌદ્ધિ વ્યાખ્યાન દરમ્યાન સંબોધન કરતા સતત સતર્ક રહિને જાગૃત થવાનું આહવાન કર્યું હતુ. બૌદ્ધિ વ્યાખ્યાન મા તેઓએ કૉલેજના યુવાનોને સાભળવું અને સમઝીને સાભળવાનો મર્મ સમજાવ્યો હતો અને જણાવ્યું હતું કે હવે યુવાવસ્થામા તમામ ઈન્દ્રિયોને જાગૃત રાખવાની જરૂર છે અને તેની સાથે સાથે *સ્વ* ને ઓળખીને કારકિર્દિમા લક્ષ્યને અનુસરવા આત્મ જ્યોતિ જગાવવાની જરૂર હોવાનું જણાવ્યું હતુ તેમજ સફળતા મેળવવાનો એકમાત્ર ગુરૂમંત્ર સખત મહેનત અને પ્રામાણિક જીવન જીવવાની સલાહ આપી હતી.
શિબીરના કાર્યક્રમ અધિકારીશ્રી. ડૉ.પારસ ખમાર અને પ્રો.મેહુલ જાની એ બૌદ્ધિ વ્યાખ્યાનના તજજ્ઞ તરીકે ડૉ. પાઠકે આવકાર તેમજ શાબ્દીક સ્વાગત પ્રવચન આપ્યુ હતું.

 

Related posts

પાટણની ગજાનન વાડીમાં મૃણમયી ‘શ્રી’ની સ્થાપના ૧૪૮માં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ કરાયો

mahagujarat

પાટણના જિલ્લા કલેકટરશ્રી એ પાટણનાં વિશ્ર્વપ્રસિદ્ધ હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની મુલાકાત લીધી : કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અભિભૂત થયા

museb

ચતુરભાઈ હીરાભાઈ પટેલ (દેહદાતા) ની પ્રાર્થના સભા યોજાઇ

mahagujarat

ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ

mahagujarat

શ્રીમંત ફતેહસિંહરાવ લાઈબ્રેરી દ્વારા દિવાળી નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરાયું

museb

પાટણથી પ્રભાસ પાટણ-સોમનાથની સીધી ટ્રેન શરૂ કરો

mahagujarat

Leave a Comment