Maha Gujarat
Patanજગ્યાજિલ્લોરાજ્ય

ડૉ.આશુતોષ પાઠકનુ બી.ડી.એસ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સ કોલેજ, પાટણની વાર્ષિક એન.એસ.એસ ની શિબીરમાં બૌદ્ધિ વ્યાખ્યાન યોજાયુ.

 

આજરોજ ડૉ.પાઠકે રાષ્ટ્રીય સેવા યોજનાની ખાસ શિબીર ખારી વાવડી મુકામે યોજાઈ હતી. જેમા કોલેજના યુવા સ્વયં સેવક વિદ્યાર્થીઓ જોડાયા હતા લાભાર્થી કૉલેજના યુવા સ્વયં સેવકોને બૌદ્ધિ વ્યાખ્યાન દરમ્યાન સંબોધન કરતા સતત સતર્ક રહિને જાગૃત થવાનું આહવાન કર્યું હતુ. બૌદ્ધિ વ્યાખ્યાન મા તેઓએ કૉલેજના યુવાનોને સાભળવું અને સમઝીને સાભળવાનો મર્મ સમજાવ્યો હતો અને જણાવ્યું હતું કે હવે યુવાવસ્થામા તમામ ઈન્દ્રિયોને જાગૃત રાખવાની જરૂર છે અને તેની સાથે સાથે *સ્વ* ને ઓળખીને કારકિર્દિમા લક્ષ્યને અનુસરવા આત્મ જ્યોતિ જગાવવાની જરૂર હોવાનું જણાવ્યું હતુ તેમજ સફળતા મેળવવાનો એકમાત્ર ગુરૂમંત્ર સખત મહેનત અને પ્રામાણિક જીવન જીવવાની સલાહ આપી હતી.
શિબીરના કાર્યક્રમ અધિકારીશ્રી. ડૉ.પારસ ખમાર અને પ્રો.મેહુલ જાની એ બૌદ્ધિ વ્યાખ્યાનના તજજ્ઞ તરીકે ડૉ. પાઠકે આવકાર તેમજ શાબ્દીક સ્વાગત પ્રવચન આપ્યુ હતું.

 

Related posts

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી

mahagujarat

શ્રીમતી આનંદીબેન ચૌધરીના સૌજન્ય થી સર્વ મંગલમ આશ્રમ સાગોડિયા ની શાળા ના 231 વિદ્યાર્થીઓને વોટર પાર્ક ના પ્રવાસે લઈ જવાયા: વોટર રાઇડર્સ ની મજા માણી.

mahagujarat

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે

mahagujarat

શ્રી નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્ર માં નવ વર્ષના સુશાસન ની વાત કહેવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સિધ્ધપુર આવશે.

mahagujarat

ચતુરભાઈ હીરાભાઈ પટેલ (દેહદાતા) ની પ્રાર્થના સભા યોજાઇ

mahagujarat

પાટણના નગરદેવીના મંદિરમાં બેદિવસીય પંદરમાં શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

mahagujarat

Leave a Comment