પાટણની શ્રીમંત ફતેહસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા નવિન વિભાગનું લોકાર્પણ તેમજ અભિવાદન સમારોહ યોજાયો
પાટણ શહેરના કનસડા દરવાજા સ્થિત ૧૩૫ વર્ષથી કાર્યરત ઐતિહાસિક શ્રીમંત ફતેહસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ગાંધીનગરના ડાયરેક્ટર ગ્રંથાલય નિયામક પંકજભાઈ ગોસ્વામીના અધ્યક્ષસ્થાને નવિન વિભાગોનું લોકાર્પણ તેમજ...
