શ્રેણી : રમત
માઁનો પરિવાર દ્વારા યોજાયેલ નાટક “આજ જાને કી જીદ ના કરોને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો
તારીખ 13 એપ્રિલ, 2024ને શનિવારની રમણીય રાત્રિએ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ચિક્કાર મેદાનીથી ભરાયેલા ક્ધવેશન હૉલમાં સાંસ્કૃતિક ક્ષેત્રે આગવું નામ ધરાવતી સંસ્થા “માઁનો પરિવાર દ્વારા અત્યંત...
પાટણના નગરદેવીના મંદિરમાં બેદિવસીય પંદરમાં શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન
પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરના ચાચરચોકમાં છેલ્લા 14 વર્ષથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા શાસ્ત્રીય ગાયન અને વાદનકલાના ઘુરંઘરો તથા-અમદાવાદની સુપ્રસિધ્ધ શાસ્ત્રીય સંગીત સંસ્થા...
પાટણ જીલ્લા નુ વિદ્યાનુ કેન્દ્ર એવા NGES કેમ્પસ મા “ઇનોવેટિવ પુસ્તક મેળો” યોજવામા અવ્યો.
2 દિવસમાં વાંચન પ્રિય ૧૦,૦૦૦ થી વધુ લોકોએ મુલાકાત કરી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, પાટણ દ્વારા ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ અને અરવિંદ જીવાભાઇ પ્રાથમિક શાળાનો...
સેવા એ જ સંકલ્પના સિદ્ધાંતને સાર્થક કરતું ક્રિષ્ના ગ્રુપ તલાટીની પરીક્ષા આપવા પાટણ આવેલાને રહેવા-જમવા અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા કર્યા
શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા ગત રવિવારે તલાટીની પરીક્ષા આપવા આવનાર દરેક જ્ઞાતિના ભાઈઓ માટે ગોપાલક સંકુલ ને બહેનો માટે દ્વારકેશ છાત્રાલય ખાતે નિશુલ્ક...
પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે
સત્તાવાળાઓ કે સરકાર સામે પ્રશ્ર્નોની રજુઆત કરનારાઓ વચ્ચે શહેરના રાજકારણીઓ દિવાલ બનીને ઉભા થઈ જતા હોવાથી પ્રશ્ર્નો રજુ થઇ શક્તા નથી : પાટણમાં આવતા પ્રવાસીઓ...
લોક કલ્યાણ માટે કાર્યરત મહિલા સામાજિક આગેવાનોને ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.
દિંવગત આ. મંજુલાબેન કિરીટભાઈ સોલંકીની પુણ્યસ્મૃતિમા લોક કલ્યાણ અને સામાજિક પ્રતિબધ્ધતાની મશાલને ઉજાગર રાખતી પ્રતિભાસંપન્ન મહિલા આગેવાનોને “આદરણીય મંજુલાબેન કીરીટભાઈ સોલંકી સ્મૃતિ એવોર્ડ” થી...