25થી વધુ ઝાંખીઓ સાથે શોભાયાત્રા નીકળશે પાટણના જગન્નાથ મંદિર પરિસરથી આગામી 29મી એપ્રિલે ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નીકળશે. શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ, શ્રી જગન્નાથ મંદિર...
પાટણના શિક્ષણ જગતને મોટી ખોટ : વિદ્યાર્થીઓ માટે મહતમ અભ્યાસક્રમો શરૂ કરાવી આગવી લોક ચાહના મેળવી હતી પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને...
ઉત્તર ગુજરાતના ઐતિહાસિક શહેર પાટણથી પ્રભાસ પાટણ સોમનાથની સીધી ટ્રેન સેવા શરૂ કરવાર્થે વખતોવખત ઉચ્ચ સ્તરીય રજુઆતો કરવામા આવી છે. શ્રાવણ માસ દરમિયાન પણ વિશેષ...
શિવ શક્તિ નુ અર્ધનારેશ્વર સ્વરૂપ અને બાલ ગણેશ થીમ ઉપર યોજવામાં આવ્યો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ,...
જનતા હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ. શ્વેતા મોદી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવનું વ્યવસ્થાપન અને માનસિક આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન....
કેન્દ્ર અને રાજ્યના મોવડી મંડળે કે.સી.પટેલની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીને ધ્યાનમાં રાખીને મહત્વની જવાબદારી સોંપી. પાટણના પનોતા પુત્ર અને નાનપણથી જ રાષ્ટ્રીય ભાવના જેમના...