શ્રેણી : Patan
આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે
25થી વધુ ઝાંખીઓ સાથે શોભાયાત્રા નીકળશે પાટણના જગન્નાથ મંદિર પરિસરથી આગામી 29મી એપ્રિલે ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નીકળશે. શ્રી પરશુરામ રથયાત્રા સમિતિ, શ્રી જગન્નાથ મંદિર...
પાટણ-મહેસાણા પેસેન્જર અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના સમયમાં ફેરફાર
પાટણ-મહેસાણા સાંજની 4-40ની ટ્રેન હવે સાંજે 4-25 કલાકે ઉપડી સવા પાંચે મહેસાણા પહોંચાડશે પશ્ર્ચિમ રેલ્વે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પેસેન્જર, પાટણ-મહેસાણા...
શાસકોને સાચુ કહેનારા સલાહકારોનાં કારણે પાટણની રાજસત્તાનો સુવર્ણકાળ હતો : શક્તિસિંહ ગોહિલ
પાટણનાં સ્થાપના દિવસે રાજપૂત સમાજ દ્વારા યોજાયેલા વિરાંજલિ કાર્યક્રમ યોજાયો ‘પાટણ જ્યારે રાજધાની હતુ તે સમયની રાજ્ય સત્તા-શાસન પ્રણાલી અને શાસકોની સમજદારી અને પ્રજાવત્સલતાનાં ગુણોને...
પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. જીતેન્દ્ર પંચોલીનું દુ:ખદ અવસાન
પાટણના શિક્ષણ જગતને મોટી ખોટ : વિદ્યાર્થીઓ માટે મહતમ અભ્યાસક્રમો શરૂ કરાવી આગવી લોક ચાહના મેળવી હતી પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને...
ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો બે દિવસીય વર્ષિકોત્સવ ધામ ધૂમથી ઉજવવામાં આવ્યો
શિવ શક્તિ નુ અર્ધનારેશ્વર સ્વરૂપ અને બાલ ગણેશ થીમ ઉપર યોજવામાં આવ્યો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ,...