ચૈત્રી નવરાત્રીના દિવસોમાં પાટણના નગરદેવી શ્રીકાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં બે દિવસનો શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો જાજરમાન કાર્યક્રમ યોજાશે
પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં છેલ્લા સોળ વર્ષથી ચૈત્રી નવરાત્રિના છેલ્લા બે દિવસોમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યના અદ્ભૂત કાર્યક્રમો અવિરતપણે યોજાતા રહ્યા...
