Maha Gujarat
OtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્ય

પાટણના પારેવા સર્કલ થી ખાલકશા પીર રોડની હાલત સુધારો.

ગંદકી અને ગંદા પાણીથી ઉભરાતા રસ્તાઓ.

પાટણના છીંડિયા દરવાજા બહાર પારેવા સર્કલ થી ખાલીકસાપીર સુધીના રોડ વિસ્તારમાં અનેક સોસાયટીઓ ,રહેેણાક સંકુલો બન્યા છે .

આજે આ વિસ્તારમાં હજારો લોકો વસી રહા છે. પરંતુ આ વિસ્તારમાં આવેલ રસ્તાઓ તૂટીફૂટી ગયા છે. ઠેર ઠેેર ગંદા પાણીભરાવા સાથે ગંદકી હોય છે. આ વિસ્તારમાં રખડતા ઢોરો આખલાઓ પણ ગંદકી સાથે પગે ચાલતા અને ટુ-વ્હીલર વાહન ચાલકો માટે જોખમી બનતા ગયા છે. આ બાબતે વારંવાર ફરિયાદો કરવા છતાં પાટણ પાલિકા તંત્ર ધ્યાન આપતું નથી. ચોમાસુ આવતા પહેલા આ રસ્તા ઉપર અને આજુબાજુ પડેલ ખાડાઓ પુરવામાં આવે અને રખડતા ઢોરોને પકડી લેવામાં આવે તેવી આ વિસ્તાર ના રહીશો એ માંગણી કરતા જણાવ્યું હતું


 

Related posts

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. જીતેન્દ્ર પંચોલીનું દુ:ખદ અવસાન

museb

ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

mahagujarat

પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની વ્યાસપીઠે આગામી ૧ ડીસેમ્બરથી ૭ ડીસેમ્બરે પાટણમાં ભાગવત સપ્તાહ યોજાશે

museb

પાટણનાં જૈન જ્ઞાનમંદિર ખાતે જ્ઞાન સેમિનાર યોજાયો

museb

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા G-20 અંતર્ગત Y-20 નો પાટણ તાલુકા નો યુવા સંવાદ નો કાર્યક્રમ રાજપુર ITI ખાતે યોજાયો…..

museb

પ્રભારી મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ’સમિટ યોજાઈ

mahagujarat

Leave a Comment