Maha Gujarat
Other

પાટણના સ્થાપનાદિન નિમિત્તે નગરદેવી કાલિકા માતાજીનું મંદિર પરિસર ૧૨૮૧ ઘીના દીવાથી ઝગમગી ઉઠ્યું

દર વર્ષે મહા વદ સાતમના દિવસે પાટણનો સ્થાપના દિન પાટણમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ વખતે પણ રીવવારના દિવસે રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકાના અધિકારીઓ તથા સભાસદો, અન્ય સામાજિક સંસ્થાઓના સભ્યો શ્રી કાલિકા મતાજીના પ્રાચીન મંદિરમાં ઉપસ્થિત રહી શ્રી માતાજીની આરિત ઉતારી, નગરયાત્રાનું પ્રસ્થાન કરાવીને સૌ જોડાયા હતા. પાટણના આ ૧૨૮૧મા સ્થાપના દિનની અનોખી ઉજવણી નિમિત્તે નગરદેવીના મંદિર પરિસરમાં અશોકભાઇ વ્યાસ અને એમના પરિવાર દ્વારા ૧૨૮૧ ઘીના દીવડા પ્રગટાવીને આખાય મંદિર સહિત કિલ્લાને પણ ઝગમગાવી દીધું હતું. દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.

Related posts

પાટણની શ્રીમંત ફતેહસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા નવિન વિભાગનું લોકાર્પણ તેમજ અભિવાદન સમારોહ યોજાયો

mahagujarat

મણુંદ-સંડેર બાદ બાલીસણામાં ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન

museb

ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ

mahagujarat

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે

mahagujarat

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

mahagujarat

Leave a Comment