Maha Gujarat
Other

પાટણના સ્થાપનાદિન નિમિત્તે નગરદેવી કાલિકા માતાજીનું મંદિર પરિસર ૧૨૮૧ ઘીના દીવાથી ઝગમગી ઉઠ્યું

દર વર્ષે મહા વદ સાતમના દિવસે પાટણનો સ્થાપના દિન પાટણમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ વખતે પણ રીવવારના દિવસે રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકાના અધિકારીઓ તથા સભાસદો, અન્ય સામાજિક સંસ્થાઓના સભ્યો શ્રી કાલિકા મતાજીના પ્રાચીન મંદિરમાં ઉપસ્થિત રહી શ્રી માતાજીની આરિત ઉતારી, નગરયાત્રાનું પ્રસ્થાન કરાવીને સૌ જોડાયા હતા. પાટણના આ ૧૨૮૧મા સ્થાપના દિનની અનોખી ઉજવણી નિમિત્તે નગરદેવીના મંદિર પરિસરમાં અશોકભાઇ વ્યાસ અને એમના પરિવાર દ્વારા ૧૨૮૧ ઘીના દીવડા પ્રગટાવીને આખાય મંદિર સહિત કિલ્લાને પણ ઝગમગાવી દીધું હતું. દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.

Related posts

રાજયસભાના સાંસદ બાબુભાઈ જે. દેસાઈનો સન્માન કાર્યક્રમ યોજાશે

museb

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો

mahagujarat

પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે

mahagujarat

પાટણ ના પ્રાંત ઓફિસર મિતુલ ભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ની મુલાકાત લીઘી.

mahagujarat

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હેમ. ઉ.ગુ. યુનિવર્સિટીના પૂર્વ કાર્યકારી કુલપતિ ડૉ. જીતેન્દ્ર પંચોલીનું દુ:ખદ અવસાન

museb

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી

museb

Leave a Comment