Maha Gujarat
Other

પાટણના સ્થાપનાદિન નિમિત્તે નગરદેવી કાલિકા માતાજીનું મંદિર પરિસર ૧૨૮૧ ઘીના દીવાથી ઝગમગી ઉઠ્યું

દર વર્ષે મહા વદ સાતમના દિવસે પાટણનો સ્થાપના દિન પાટણમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ વખતે પણ રીવવારના દિવસે રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકાના અધિકારીઓ તથા સભાસદો, અન્ય સામાજિક સંસ્થાઓના સભ્યો શ્રી કાલિકા મતાજીના પ્રાચીન મંદિરમાં ઉપસ્થિત રહી શ્રી માતાજીની આરિત ઉતારી, નગરયાત્રાનું પ્રસ્થાન કરાવીને સૌ જોડાયા હતા. પાટણના આ ૧૨૮૧મા સ્થાપના દિનની અનોખી ઉજવણી નિમિત્તે નગરદેવીના મંદિર પરિસરમાં અશોકભાઇ વ્યાસ અને એમના પરિવાર દ્વારા ૧૨૮૧ ઘીના દીવડા પ્રગટાવીને આખાય મંદિર સહિત કિલ્લાને પણ ઝગમગાવી દીધું હતું. દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.

Related posts

Mostbet yukle ios onlayn kazino oynamaq üçün ən yaxşı yol

Admin

પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા

mahagujarat

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી

mahagujarat

શનિવારે જૈનાચાર્યના જન્મ દિને પાટણમાં ડૉક્ટર ફ્રી સેવા આપશે

museb

શ્રીમંત ફતેસિંહરાવ લાયબ્રેરીનું ગંગાબા રોજગાર કેન્દ્ર

mahagujarat

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ

museb

Leave a Comment