Maha Gujarat
Other

પાટણના સ્થાપનાદિન નિમિત્તે નગરદેવી કાલિકા માતાજીનું મંદિર પરિસર ૧૨૮૧ ઘીના દીવાથી ઝગમગી ઉઠ્યું

દર વર્ષે મહા વદ સાતમના દિવસે પાટણનો સ્થાપના દિન પાટણમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે. આ વખતે પણ રીવવારના દિવસે રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકાના અધિકારીઓ તથા સભાસદો, અન્ય સામાજિક સંસ્થાઓના સભ્યો શ્રી કાલિકા મતાજીના પ્રાચીન મંદિરમાં ઉપસ્થિત રહી શ્રી માતાજીની આરિત ઉતારી, નગરયાત્રાનું પ્રસ્થાન કરાવીને સૌ જોડાયા હતા. પાટણના આ ૧૨૮૧મા સ્થાપના દિનની અનોખી ઉજવણી નિમિત્તે નગરદેવીના મંદિર પરિસરમાં અશોકભાઇ વ્યાસ અને એમના પરિવાર દ્વારા ૧૨૮૧ ઘીના દીવડા પ્રગટાવીને આખાય મંદિર સહિત કિલ્લાને પણ ઝગમગાવી દીધું હતું. દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો.

Related posts

Mostbet Platformunda Voleybol və Beysbol Mərcləri üzrə Elmi Təcrübə Prosesi – Mostbet-də Voleybol Mərcləri üzrə Ilkin Müşahidələr

Admin

તૃતીય પીઠાધીશ પદે ડો. વાગીશકુમારજી મહારાજશ્રીનું વિધિવત કાંકરોલી ખાતે ગાદીતિલક થયું

museb

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી

museb

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા ‘ક્લાસરૂમથી બ્રહ્માંડ સુધી’ 2 દિવસીય ભવ્ય સ્પેસ દર્શન કાર્યક્રમનું આયોજન

mahagujarat

સર્વમંગલમ્ આશ્રમ, સાગોડીયામાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરાઇ

mahagujarat

પાટણના વિદ્વાન કથાકાર દિલીપભાઇ શાસ્ત્રીની હરિદ્વાર ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન

museb

Leave a Comment