Maha Gujarat
Other

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્દેશક આસિત મોદીએ તેમના ગુરૂઘર પ્રત્યે ભાવાંજલિ અર્પણ કરી


શુદ્ધાદ્વૈત તૃતિય ગૃહાધિશ કાંકરોલી નરેશ પ.પૂ. ગો. શ્રી ૧૦૮ વ્રજેશ કુમારજી મહારાજ એ તાજેતરમાં નિત્ય લીલામાં પ્રવેેશ કરેલ છે. જાણીતી લોકપ્રિય ટી.વી. સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નિર્દેશક આસિત મોદી એ વડોદરા જઇ પ. પૂ. શ્રી વજેશકુમારજી ને અત્યંત વિરહાનુભૂતિની સાથે ભાવાંજલિ અર્પણ કરી હતી. આસિત મોદી એ તૃતિય ગૃહ કાંકરોલી પ. પૂ. ગો.શ્રી ૧૦૮ ડો વાગીશકુમારજી, તૃતિય ગૃહ કાંકરોલી યુવરાજ ગો. ૧૦૮ પૂ. શ્રી વેદાંત કુમારજી, તૃતિય ગૃહ કાંકરોલી યુવરાજ ગો. ૧૦૮ શ્રી સિધ્ધાંતકુમારજી ને મળી તેમના ગુરૂઘર પ્રત્યે આસ્થા અને ભાવાંજલિ અર્પણ કરી હતી.

Related posts

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

mahagujarat

પાટણમાં ભગવાન પદ્મનાથના સપ્ત રાત્રી મેળાનો પ્રારંભ થશે

museb

પાટણમાં સનાતન ધર્મની વિરાટ ધર્મસભા યોજાશે : ભવ્ય શોભાયાત્રા નિકળશે

museb

આશા, સંવાદિતા, શાંતી અને સ્થીરતા ને સાચા અર્થમા ચરિતાર્થ કરતું પ્રમુખ પદ એટલે ભારતની જી ૨૦ની અધ્યતા – ડૉ.આશુતોષ પાઠક

mahagujarat

મણુંદ-સંડેર બાદ બાલીસણામાં ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન

museb

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

Leave a Comment