January 20, 2025
Maha Gujarat
Other

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્દેશક આસિત મોદીએ તેમના ગુરૂઘર પ્રત્યે ભાવાંજલિ અર્પણ કરી


શુદ્ધાદ્વૈત તૃતિય ગૃહાધિશ કાંકરોલી નરેશ પ.પૂ. ગો. શ્રી ૧૦૮ વ્રજેશ કુમારજી મહારાજ એ તાજેતરમાં નિત્ય લીલામાં પ્રવેેશ કરેલ છે. જાણીતી લોકપ્રિય ટી.વી. સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નિર્દેશક આસિત મોદી એ વડોદરા જઇ પ. પૂ. શ્રી વજેશકુમારજી ને અત્યંત વિરહાનુભૂતિની સાથે ભાવાંજલિ અર્પણ કરી હતી. આસિત મોદી એ તૃતિય ગૃહ કાંકરોલી પ. પૂ. ગો.શ્રી ૧૦૮ ડો વાગીશકુમારજી, તૃતિય ગૃહ કાંકરોલી યુવરાજ ગો. ૧૦૮ પૂ. શ્રી વેદાંત કુમારજી, તૃતિય ગૃહ કાંકરોલી યુવરાજ ગો. ૧૦૮ શ્રી સિધ્ધાંતકુમારજી ને મળી તેમના ગુરૂઘર પ્રત્યે આસ્થા અને ભાવાંજલિ અર્પણ કરી હતી.

Related posts

તૃતીય પીઠાધીશ પદે ડો. વાગીશકુમારજી મહારાજશ્રીનું વિધિવત કાંકરોલી ખાતે ગાદીતિલક થયું

museb

આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદોના નિવારણનું અસરકારક માધ્યમ બની c-vigil મોબાઈલ એપ્લિકેશન અને પોર્ટલ

museb

ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવી

museb

પાટણના લેઉઆ પાટીદાર સમાજના બે સગા ભાઈઓના હૃદય રોગના હુમલો આવતા અકાળે દુ:ખદ અવસાન

mahagujarat

યોગાંજલિ કેળવણી મંડળમાં ગુજરાત સેવા સેતુ દ્વારા પાટણ ,બનાસકાંઠા અને મહેસાણાની સ્વૈચ્છિક સંસ્થાઓની તાલીમ યોજાઈ

mahagujarat

NGES કેમ્પસમાં આ વર્ષથી નવીન કોલેજ MSc (CA & IT) શરૂ કરવામાં આવી

museb

Leave a Comment