Maha Gujarat
Other

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્દેશક આસિત મોદીએ તેમના ગુરૂઘર પ્રત્યે ભાવાંજલિ અર્પણ કરી


શુદ્ધાદ્વૈત તૃતિય ગૃહાધિશ કાંકરોલી નરેશ પ.પૂ. ગો. શ્રી ૧૦૮ વ્રજેશ કુમારજી મહારાજ એ તાજેતરમાં નિત્ય લીલામાં પ્રવેેશ કરેલ છે. જાણીતી લોકપ્રિય ટી.વી. સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નિર્દેશક આસિત મોદી એ વડોદરા જઇ પ. પૂ. શ્રી વજેશકુમારજી ને અત્યંત વિરહાનુભૂતિની સાથે ભાવાંજલિ અર્પણ કરી હતી. આસિત મોદી એ તૃતિય ગૃહ કાંકરોલી પ. પૂ. ગો.શ્રી ૧૦૮ ડો વાગીશકુમારજી, તૃતિય ગૃહ કાંકરોલી યુવરાજ ગો. ૧૦૮ પૂ. શ્રી વેદાંત કુમારજી, તૃતિય ગૃહ કાંકરોલી યુવરાજ ગો. ૧૦૮ શ્રી સિધ્ધાંતકુમારજી ને મળી તેમના ગુરૂઘર પ્રત્યે આસ્થા અને ભાવાંજલિ અર્પણ કરી હતી.

Related posts

સુગમ સંગીત સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતી હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયની કુ. શિખા નાયક

mahagujarat

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

mahagujarat

મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગીરીશભાઇ રાજગોરનો પદગ્રહણ સમારંભ યોજાયો

mahagujarat

સિધ્ધપુરમાં પીવાના પાણીનો સપ્લાય કરતી નગરપાલિકાની પાઈપો માંથી મળેલા માનવ અંગો ગૂમ થયેલી યુવતિ લવીના હરવાણીના જ હતા

mahagujarat

રિજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા, પાટણ ખાતે સમર કેમ્પમાં ડૉ.આશુતોષ પાઠકનુ સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું

mahagujarat

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા લાખો ભક્તોની ઉપસ્થિતીમાં ભવ્યાતિભવ્ય નિકળશે

mahagujarat

Leave a Comment