Maha Gujarat
Other

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્દેશક આસિત મોદીએ તેમના ગુરૂઘર પ્રત્યે ભાવાંજલિ અર્પણ કરી


શુદ્ધાદ્વૈત તૃતિય ગૃહાધિશ કાંકરોલી નરેશ પ.પૂ. ગો. શ્રી ૧૦૮ વ્રજેશ કુમારજી મહારાજ એ તાજેતરમાં નિત્ય લીલામાં પ્રવેેશ કરેલ છે. જાણીતી લોકપ્રિય ટી.વી. સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના નિર્દેશક આસિત મોદી એ વડોદરા જઇ પ. પૂ. શ્રી વજેશકુમારજી ને અત્યંત વિરહાનુભૂતિની સાથે ભાવાંજલિ અર્પણ કરી હતી. આસિત મોદી એ તૃતિય ગૃહ કાંકરોલી પ. પૂ. ગો.શ્રી ૧૦૮ ડો વાગીશકુમારજી, તૃતિય ગૃહ કાંકરોલી યુવરાજ ગો. ૧૦૮ પૂ. શ્રી વેદાંત કુમારજી, તૃતિય ગૃહ કાંકરોલી યુવરાજ ગો. ૧૦૮ શ્રી સિધ્ધાંતકુમારજી ને મળી તેમના ગુરૂઘર પ્રત્યે આસ્થા અને ભાવાંજલિ અર્પણ કરી હતી.

Related posts

“સ્વસ્થ મન, ઉજ્જવળ ભવિષ્ય” — બીઆઈપીએસમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે પ્રેરણાદાયી સેમિનાર

mahagujarat

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં “ગંગાબા રોજગાર કેન્દ્ર”માં બ્યુટીપાર્લરનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા

mahagujarat

પાટણનાં મંચ પરથી પ્રથમવાર જ ‘બેઠક’માં ‘યમન, બાગેશ્ર્વરી, મેઘ, ગુર્જર તોડી’ રાગો ગુંજ્યા

mahagujarat

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં એસ.કે. ટ્રસ્ટના પ્રફુલભાઇ કે. શાહ દ્વારા સ્માર્ટ ક્લાસનું દાન : અર્પણવિધિ કાર્યક્રમ

mahagujarat

Leave a Comment