પ.પૂ. શ્રી રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ની વ્યાસપીઠે આગામી ૧ ડીસેમ્બરથી ૭ ડીસેમ્બરે પાટણમાં ભાગવત સપ્તાહ યોજાશે
હરીઓમ ગૌશાળા અનાવાડાના લાભાર્થે ભવ્ય આયોજન અનાવાડા સ્થિત ગૌશાળાની ટીમે પોરબંદર થઇ પૂ. ભાઇશ્રીના આશિર્વાદ મેળવ્યા પાટણ ખાતે આગામી પહેલી ડિસેમ્બર થી સાતમી ડિસેમ્બર સુધી...
