Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

શ્રી નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્ર માં નવ વર્ષના સુશાસન ની વાત કહેવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સિધ્ધપુર આવશે.

જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 9 વર્ષના કેન્દ્રમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ના થયેલા કાર્યા ની જાણકારી આપવા માટે કેન્દ્રના ગૃહ સહકાર મંત્રી શ્રી અમિત શાહની એક જાહેર સભાનું આયોજન સિદ્ધપુર ખાતે તારીખ 10. 6. 2023 ના સવારે 10:00 કલાકે કરવામાં આવેલ છે .આ કાર્યક્રમમાં તેમની સાથે પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર .પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી ભગવત કરાડજી તેમજ સાંસદ સત્યપાલ સિંહ હાજરી આપશે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે પાટણ જિલ્લા ભાજપ દ્વારા સિદ્ધપુરની ગોકુળ યુનિવર્સિટીના હોલ માં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં કાર્યકરો, અગ્રણીઓને પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી પટેલ પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સહિતના અગ્રણીઓએ હાજર માગૅદશૅન આપેલ. આ સભા સિધ્ધપુર ના દેથલીરોડ ઉપર ના ગોવર્ધન પાર્ક ખાતે યોજાશે

Related posts

ગૌ ભાગવત કથા ના આમંત્રણ આપવા માટે ત્રણ ગૌ રથો નું પ્રસ્થાન થયું

mahagujarat

પાટણમાં બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્રની સ્થાપનાનાં સુવર્ણજયંતિના ત્રિવિધ અવસરની ઉજવણી કરાઇ

museb

ભારતીય રાજનીતિના શિખરસ્તંભ એવા અટલજીથી આપણને હંમેશા રાષ્ટ્રસેવાની પ્રેરણા મળતી રહેશે – શાહ

Admin

અનાવાડા ગામે હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ

mahagujarat

ભાદરવી પુનમે અંબાજી જતાં પદયાત્રીકો માટેનો અનોખો જય અંબે સેવા કેમ્પ : નવચંડીયજ્ઞથી પ્રારંભ

mahagujarat

પાટણના સ્થાપનાદિન નિમિત્તે નગરદેવી કાલિકા માતાજીનું મંદિર પરિસર ૧૨૮૧ ઘીના દીવાથી ઝગમગી ઉઠ્યું

mahagujarat

Leave a Comment