Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

શ્રી નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્ર માં નવ વર્ષના સુશાસન ની વાત કહેવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સિધ્ધપુર આવશે.

જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 9 વર્ષના કેન્દ્રમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ના થયેલા કાર્યા ની જાણકારી આપવા માટે કેન્દ્રના ગૃહ સહકાર મંત્રી શ્રી અમિત શાહની એક જાહેર સભાનું આયોજન સિદ્ધપુર ખાતે તારીખ 10. 6. 2023 ના સવારે 10:00 કલાકે કરવામાં આવેલ છે .આ કાર્યક્રમમાં તેમની સાથે પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર .પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી ભગવત કરાડજી તેમજ સાંસદ સત્યપાલ સિંહ હાજરી આપશે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે પાટણ જિલ્લા ભાજપ દ્વારા સિદ્ધપુરની ગોકુળ યુનિવર્સિટીના હોલ માં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં કાર્યકરો, અગ્રણીઓને પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી પટેલ પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સહિતના અગ્રણીઓએ હાજર માગૅદશૅન આપેલ. આ સભા સિધ્ધપુર ના દેથલીરોડ ઉપર ના ગોવર્ધન પાર્ક ખાતે યોજાશે

Related posts

એસ. પી. ઠાકોર સર્વોદય હાઇસ્કૂલ, કાંસાના શિક્ષક ડૉ. રાજગોપાલ મહારાજાને રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત

mahagujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું

mahagujarat

પાટણના રાજમહેલ રોડ ઉપર બનતો ઓવરબ્રીજ : સર્વિસ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ : ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ

mahagujarat

નેપાળમાં હજારો ભારતીયો સહિત ૪૦૦ ગુજરાતીઓ ફસાયા : પરિવારજનો ચિંતામાં

mahagujarat

પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશનના ડૉ. જય ધ્રુવને મેકસીકોની યુનિવર્સિટી દ્વારા ડીએએસની પદવી થી સન્માનિત કરાયા

mahagujarat

પાટણની હિન્દુ સ્મશાન ભૂમિમાં તૈયાર કરાયેલ મંદિરમાં દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાનું ડૉ. લંકેશ બાપુના હસ્તે અનાવરણ કરાયું

mahagujarat

Leave a Comment