Maha Gujarat
IndiaOtherPatanજગ્યાજિલ્લોરાજકીયરાજ્યરાષ્ટ્રીય

શ્રી નરેન્દ્ર મોદી સરકારના કેન્દ્ર માં નવ વર્ષના સુશાસન ની વાત કહેવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ સિધ્ધપુર આવશે.

જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 9 વર્ષના કેન્દ્રમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ના થયેલા કાર્યા ની જાણકારી આપવા માટે કેન્દ્રના ગૃહ સહકાર મંત્રી શ્રી અમિત શાહની એક જાહેર સભાનું આયોજન સિદ્ધપુર ખાતે તારીખ 10. 6. 2023 ના સવારે 10:00 કલાકે કરવામાં આવેલ છે .આ કાર્યક્રમમાં તેમની સાથે પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર .પાટીલ, કેન્દ્રીય મંત્રી શ્રી ભગવત કરાડજી તેમજ સાંસદ સત્યપાલ સિંહ હાજરી આપશે આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે પાટણ જિલ્લા ભાજપ દ્વારા સિદ્ધપુરની ગોકુળ યુનિવર્સિટીના હોલ માં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ. જેમાં કાર્યકરો, અગ્રણીઓને પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી પટેલ પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર સહિતના અગ્રણીઓએ હાજર માગૅદશૅન આપેલ. આ સભા સિધ્ધપુર ના દેથલીરોડ ઉપર ના ગોવર્ધન પાર્ક ખાતે યોજાશે

Related posts

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી

mahagujarat

સુરતના બારડોલી માર્ગ ઉપર ગોજારો કાર અકસ્માત પાટણના ત્રણ સગાભાઇ-બહેનોના કરૂણ મોત…

mahagujarat

અમદાવાદ-મહેસાણા વચ્ચેના 51 કિમી હાઈવેને રૂ. 2630 કરોડના ખર્ચે આઠ માર્ગીય બનાવાશે, કેબિનેટ બેઠકમાં મંજૂરી

mahagujarat

પાટણમાં પહેલીવાર યોજાયો કીર્તિદાનનો અનોખો ડાયરો : પાટણનું આ અનોખું મંદિર

mahagujarat

ભારત આવતા દિવસોમાં વિશ્ર્વગુરૂ બનશે : 2035 સુધીમાં યુગપુરુષ શ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત સહિત દેશમાં ઠેરઠેર મંદિરો બનશે : શ્રી હિતેન્દ્ર પટેલ

mahagujarat

પાટણ-મહેસાણા પેસેન્જર અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના સમયમાં ફેરફાર

museb

Leave a Comment