Maha Gujarat
IndiaOtherઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લો

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી


પાટણમાં ભગવાન જગદીશ મંદિરને 23 વર્ષ અગાઉ નવા બે ચાંદીના રથ બનાવી ભેટ આપનાર પાટણના વતની દેશના જાણીતા મંદિર નિર્માતા પિયુષ સોમપુરાએ પાટણના જગદીશ મંદિરને સંપૂર્ણ મકરાણાના ગુલાબી પથ્થરમાં બનાવી આપવાની જગદીશ મંદિરના ટ્રસ્ટી મંડળ સમક્ષ પહેલ કરી છે. આ અંગે મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમણે પાટણ આવી મંદિરની મુલાકાત લીધી હતી અને સંપૂર્ણ ગુલાબી પથ્થરમાંથી પાંચ કરોડના ખર્ચે બનાવી આપવાની ઉદાર પહેલ કરી છે. તેઓએ આ બાબતે તુરત સવાકરોડનો ચેક પણ ટ્રસ્ટને અર્પણ કર્યો છે.

Related posts

પાટણનું કહેવાતું આઇકોનીક બસ સ્ટેશન : કામ ક્યારે પૂર્ણ થશે?

mahagujarat

માટીને નમન, વીરોને વંદન… અભિયાન અંતર્ગત પાટણ નગરપાલિકા દ્વારા આનંદ સરોવર ખાતે ‘મારી માટી, મારો દેશ’ કાર્યક્રમ યોજાયો

museb

સેવા એ જ સંકલ્પના સિદ્ધાંતને સાર્થક કરતું ક્રિષ્ના ગ્રુપ તલાટીની પરીક્ષા આપવા પાટણ આવેલાને રહેવા-જમવા અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા કર્યા

mahagujarat

પાટણની હિન્દુ સ્મશાન ભૂમિમાં તૈયાર કરાયેલ મંદિરમાં દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાનું ડૉ. લંકેશ બાપુના હસ્તે અનાવરણ કરાયું

mahagujarat

પાટણથી પ્રભાસ પાટણ-સોમનાથની સીધી ટ્રેન શરૂ કરો

mahagujarat

જળવાયુ પરિવર્તનની અસર ઓછી કરવા અને ભાવિ પેઢીના પર્યાવરણના રક્ષણ માટે રાજયમાં સોલાર પાર્કના નિર્માણનો નવતર અભિગમ

mahagujarat

Leave a Comment