February 14, 2026
Maha Gujarat
IndiaOtherઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લો

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી


પાટણમાં ભગવાન જગદીશ મંદિરને 23 વર્ષ અગાઉ નવા બે ચાંદીના રથ બનાવી ભેટ આપનાર પાટણના વતની દેશના જાણીતા મંદિર નિર્માતા પિયુષ સોમપુરાએ પાટણના જગદીશ મંદિરને સંપૂર્ણ મકરાણાના ગુલાબી પથ્થરમાં બનાવી આપવાની જગદીશ મંદિરના ટ્રસ્ટી મંડળ સમક્ષ પહેલ કરી છે. આ અંગે મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમણે પાટણ આવી મંદિરની મુલાકાત લીધી હતી અને સંપૂર્ણ ગુલાબી પથ્થરમાંથી પાંચ કરોડના ખર્ચે બનાવી આપવાની ઉદાર પહેલ કરી છે. તેઓએ આ બાબતે તુરત સવાકરોડનો ચેક પણ ટ્રસ્ટને અર્પણ કર્યો છે.

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્દેશક આસિત મોદીએ તેમના ગુરૂઘર પ્રત્યે ભાવાંજલિ અર્પણ કરી

mahagujarat

‘મહાગુજરાત’માંથી પાટણ જિલ્લાના પ્રથમ દૈનિકના સફળ તંત્રી થનાર શ્રી મહેન્દ્રભાઇ ખમાર મારી નજરે… લેખક : શશીભાણ

mahagujarat

આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે

museb

રેડ ક્રોસ પાટણ દ્વારા ગવર્મેન્ટની સેનેટરી ઇન્સ્પેક્ટર અને ફાયરમેન ટ્રેનિંગ કોર્સ કોલેજમાં રક્તદાન કેમ્પ યોજાયો

mahagujarat

પાટણ નગરના સ્થાપના ૧૨૮૦મા દિનની ઉજવણી : શોભાયાત્રા યોજાઇ

museb

અસ્તિત્વનો જંગ ખેલી રહેલા પાટણનાં ઐતિહાસિક કિલ્લાની દિવાલો કલેકટરશ્રીનાં સૂચનોનો સહેજ પણ અમલ થયો નથી

museb

Leave a Comment