Maha Gujarat
IndiaOtherઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લો

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી


પાટણમાં ભગવાન જગદીશ મંદિરને 23 વર્ષ અગાઉ નવા બે ચાંદીના રથ બનાવી ભેટ આપનાર પાટણના વતની દેશના જાણીતા મંદિર નિર્માતા પિયુષ સોમપુરાએ પાટણના જગદીશ મંદિરને સંપૂર્ણ મકરાણાના ગુલાબી પથ્થરમાં બનાવી આપવાની જગદીશ મંદિરના ટ્રસ્ટી મંડળ સમક્ષ પહેલ કરી છે. આ અંગે મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમણે પાટણ આવી મંદિરની મુલાકાત લીધી હતી અને સંપૂર્ણ ગુલાબી પથ્થરમાંથી પાંચ કરોડના ખર્ચે બનાવી આપવાની ઉદાર પહેલ કરી છે. તેઓએ આ બાબતે તુરત સવાકરોડનો ચેક પણ ટ્રસ્ટને અર્પણ કર્યો છે.

Related posts

60 હજાર થી વધારે પુસ્તકો ધરાવતુ પાટણ નું 134 વર્ષ જૂનું શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનીક પુસ્તકાલય

mahagujarat

પાટણની શ્રી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

mahagujarat

પાટણના નગરદેવીના મંદિરમાં બેદિવસીય પંદરમાં શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન

mahagujarat

પાટણનાં નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં શાસ્ત્રીય ગાયન, વાદન અને નૃત્યનો દ્વિદિવસીય સંગીત સમારોહ યોજાશે

mahagujarat

પાટણ રીજીયોનલ સાયન્સ સેન્ટરને મુંબઇના પ્રફુલ શાહે એન્ટીક કેમેરાઓની ભેટ આપી

mahagujarat

પાટણના કોલેજ કેમ્પસમાં જવાના રેલ્વે નાળાની કફોડી હાલત…

mahagujarat

Leave a Comment