Maha Gujarat
IndiaOtherઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લો

પિયુષભાઈ સોમપુરા એ રૂપિયા પાંચ કરોડના ખર્ચે પાટણ નું ભગવાન જગન્નાથજી નવું ભવ્ય મંદિર બનાવી આપવાની પહેલ કરી


પાટણમાં ભગવાન જગદીશ મંદિરને 23 વર્ષ અગાઉ નવા બે ચાંદીના રથ બનાવી ભેટ આપનાર પાટણના વતની દેશના જાણીતા મંદિર નિર્માતા પિયુષ સોમપુરાએ પાટણના જગદીશ મંદિરને સંપૂર્ણ મકરાણાના ગુલાબી પથ્થરમાં બનાવી આપવાની જગદીશ મંદિરના ટ્રસ્ટી મંડળ સમક્ષ પહેલ કરી છે. આ અંગે મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ આચાર્યએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તેમણે પાટણ આવી મંદિરની મુલાકાત લીધી હતી અને સંપૂર્ણ ગુલાબી પથ્થરમાંથી પાંચ કરોડના ખર્ચે બનાવી આપવાની ઉદાર પહેલ કરી છે. તેઓએ આ બાબતે તુરત સવાકરોડનો ચેક પણ ટ્રસ્ટને અર્પણ કર્યો છે.

Related posts

પાટણના રાજમહેલ રોડ ઉપર બનતો ઓવરબ્રીજ : સર્વિસ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ : ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ

mahagujarat

આગામી તા. ૨૪ અને ૨૫ નવેમ્બરના રોજ સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યોજાશે

museb

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં અષાઢી બીજની રથયાત્રાના દિવસે પાટણના દ્વારકાધિશ મંદિરમાં વિવિધ મનોરથો યોજાશે

mahagujarat

પ.પૂ. શ્રી ડોંગરેજી મહારાજ પ્રેરીત પાટણના ગોપાલકૃષ્ણ સેવા ટ્રસ્ટ દ્વારા ધો. 1માં પ્રવેશ કરતાં બાળકોને દફતર સહિતની કીટનું વિતરણ કરાયું

mahagujarat

સિધ્ધપુરમાં પીવાના પાણીનો સપ્લાય કરતી નગરપાલિકાની પાઈપો માંથી મળેલા માનવ અંગો ગૂમ થયેલી યુવતિ લવીના હરવાણીના જ હતા

mahagujarat

પાટણના હવેલી મંદિરોમાં પ.પૂ. ગો.શ્રી વ્રજેશબાવાની ગુણાનુવાદ સભા યોજાઇ

mahagujarat

Leave a Comment