શ્રેણી : રાષ્ટ્રીય
લોક કલ્યાણ માટે કાર્યરત મહિલા સામાજિક આગેવાનોને ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.
દિંવગત આ. મંજુલાબેન કિરીટભાઈ સોલંકીની પુણ્યસ્મૃતિમા લોક કલ્યાણ અને સામાજિક પ્રતિબધ્ધતાની મશાલને ઉજાગર રાખતી પ્રતિભાસંપન્ન મહિલા આગેવાનોને “આદરણીય મંજુલાબેન કીરીટભાઈ સોલંકી સ્મૃતિ એવોર્ડ” થી...
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટી નાં પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે G-20 અંતર્ગત મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો. પ્રાર્થના અને સ્વાગત ગીત કૃપાબેન પંડ્યા અને નિર્મલાબેન...
