Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરમતરાજકીયરાજ્યરાષ્ટ્રીય

લોક કલ્યાણ માટે કાર્યરત મહિલા સામાજિક આગેવાનોને ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.

 

દિંવગત આ. મંજુલાબેન કિરીટભાઈ સોલંકીની પુણ્યસ્મૃતિમા લોક કલ્યાણ અને સામાજિક પ્રતિબધ્ધતાની મશાલને ઉજાગર રાખતી પ્રતિભાસંપન્ન મહિલા આગેવાનોને “આદરણીય મંજુલાબેન કીરીટભાઈ સોલંકી સ્મૃતિ એવોર્ડ” થી સન્માનિત કરવાનો સંકલ્પ શ્રી. સમાલ પરગણા ગુરુ બ્રાહમણ સમાજ શૈક્ષણિક સંકુલ હોલ, પાટણ ખાતે યોજવામાં આવનાર છે.
આ એવોર્ડ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરીને સમાજને મદદરૂપ થનાર મહિલા અગ્રણીઓને આપવામાં આવનાર છે.. આ. મંજુલાબેન કીરીટભાઈ સોલંકીએ આદરેલી સામાજિક સેવાઓની જયોતને બરકરાર રાખવાના આશયથી આ એવોર્ડની શરુઆત કરવામાં આવી છે.. જેનાથી સેવાકીય પ્રવૃતીઓમા પોતાનું યોગદાન આપી રહેલી મહિલા અગ્રણીઓને નૈતિક મનોબળ પુરુ પાડી શકાય તેમજ દિંવગત મંજુલાબેન કીરીટભાઈ સોલંકીના અધૂરા રહેલા સામાજિક કાર્યોને પણ નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી શકાય.એ માટે આ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવી રહયુ છે

Related posts

રિજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા, પાટણ ખાતે સમર કેમ્પમાં ડૉ.આશુતોષ પાઠકનુ સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું

mahagujarat

પાટણના રાજમહેલ રોડ ઉપર બનતો ઓવરબ્રીજ : સર્વિસ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ : ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ

mahagujarat

આ વખતે વિશ્ર્વપ્રસિધ્ધ પટોળાના વસ્ત્રો પરિધાન કરી સૌ પ્રથમવારભગવાન જગન્નાથજી પાટણ નગરની પરીક્રમાએ નિકળશે

mahagujarat

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

mahagujarat

પાટણની આજની હાલત પી.એમ. ની “મન કી બાત સુધી પહોંચાડો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે પાટણ આવે ત્યારે તેમના પ્રવચનોમાં તેમને પાટણમાં વિતાવેલ ભૂતકાળને યાદ કરે છે

mahagujarat

સિધ્ધપુરમાં પીવાના પાણીનો સપ્લાય કરતી નગરપાલિકાની પાઈપો માંથી મળેલા માનવ અંગો ગૂમ થયેલી યુવતિ લવીના હરવાણીના જ હતા

mahagujarat

Leave a Comment