Maha Gujarat
IndiaMehsanaOtherPatanજગ્યાજિલ્લોરમતરાજકીયરાજ્યરાષ્ટ્રીય

લોક કલ્યાણ માટે કાર્યરત મહિલા સામાજિક આગેવાનોને ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.

 

દિંવગત આ. મંજુલાબેન કિરીટભાઈ સોલંકીની પુણ્યસ્મૃતિમા લોક કલ્યાણ અને સામાજિક પ્રતિબધ્ધતાની મશાલને ઉજાગર રાખતી પ્રતિભાસંપન્ન મહિલા આગેવાનોને “આદરણીય મંજુલાબેન કીરીટભાઈ સોલંકી સ્મૃતિ એવોર્ડ” થી સન્માનિત કરવાનો સંકલ્પ શ્રી. સમાલ પરગણા ગુરુ બ્રાહમણ સમાજ શૈક્ષણિક સંકુલ હોલ, પાટણ ખાતે યોજવામાં આવનાર છે.
આ એવોર્ડ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરીને સમાજને મદદરૂપ થનાર મહિલા અગ્રણીઓને આપવામાં આવનાર છે.. આ. મંજુલાબેન કીરીટભાઈ સોલંકીએ આદરેલી સામાજિક સેવાઓની જયોતને બરકરાર રાખવાના આશયથી આ એવોર્ડની શરુઆત કરવામાં આવી છે.. જેનાથી સેવાકીય પ્રવૃતીઓમા પોતાનું યોગદાન આપી રહેલી મહિલા અગ્રણીઓને નૈતિક મનોબળ પુરુ પાડી શકાય તેમજ દિંવગત મંજુલાબેન કીરીટભાઈ સોલંકીના અધૂરા રહેલા સામાજિક કાર્યોને પણ નિષ્ઠાપૂર્વક આગળ ધપાવી શકાય.એ માટે આ એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવી રહયુ છે

Related posts

હેરિટેજ કરાઓકે ગ્રુપ ઓફ પાટણ દ્વારા સંગીત સે સેવાનું આયોજન કરાયું

mahagujarat

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર પાટણ ખાતે મહિલા સશક્તિકરણ અંગેનો સેમીનાર યોજાયો

mahagujarat

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાના પ્રમુખ તરીકે ભાર્ગવ વી. ચોક્સી અને મંત્રી તરીકે અલ્પેશ એમ. પટેલની નિમણુંક

mahagujarat

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

રિજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા, પાટણ ખાતે સમર કેમ્પમાં ડૉ.આશુતોષ પાઠકનુ સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું

mahagujarat

પાટણ સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનો ફરી શરૂ કરાઇ : પાટણ-ભિલડી વચ્ચે ક્યારે શરૂ થશે..?

mahagujarat

Leave a Comment