Maha Gujarat
MehsanaOtherPatanઆંતરરાષ્ટ્રીયજગ્યાજિલ્લોરમતરાજ્યરાષ્ટ્રીય

સેવા એ જ સંકલ્પના સિદ્ધાંતને સાર્થક કરતું ક્રિષ્ના ગ્રુપ તલાટીની પરીક્ષા આપવા પાટણ આવેલાને રહેવા-જમવા અને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતા કર્યા

શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દ્વારા ગત રવિવારે તલાટીની પરીક્ષા આપવા આવનાર દરેક જ્ઞાતિના ભાઈઓ માટે ગોપાલક સંકુલ ને બહેનો માટે દ્વારકેશ છાત્રાલય ખાતે નિશુલ્ક રહેવા અને જમવાની અને ચા નાસ્તાની સગવડ કરવામાં આવી હતી. આવનાર દરેક ભાઈઓ બહેનોને બસ્ટેન્ડ થી સ્થળ સુધી આવવામાં કોઈ તકલીફ ના પડે માટે ક્રિષ્ના ગ્રુપના મિત્રોઓએ ગાડી અને બાઇક લઈ જાતે લઈ આવ્યા હતા દરેકને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકવાની વ્યવસ્થા પણ કરાઇ હતી.
કિરણ ભાઈ દેસાઈ દિઘડી પ્રમુખ ક્રિષ્ના ગ્રુપ પાટણ શ્રી ક્રિષ્ના ચેરીટેબલ ટ્રસ્ટ પાટણ દેસાઇ મગનભાઈ દ્વારકેશ છાત્રાલય, વાઘજીભાઈ અને ગોપાલક સ્ટાફ મિત્રો હરગોવનભાઈ, તળાજાભાઈ, બળદેવભાઈ, ગોવિંદભાઈ, રાજુભાઈ, કાજાભાઈ, જેશંગ ભાઈ, આનંદ ભાઈ, ગેમરભાઈ, બાબુભાઈ, પસાભાઈ, ઓધરભાઈ, નારનભાઈ, રેવાભાઈ, હરેશભાઈ, જયેશભાઈ દરજી, મહેશભાઈ, દિનેશ ભાઈ, પ્રભાતભાઈ, ગફૂરભાઈ, વાસુભાઈ, ખોડાભાઈ અને અને પાટણ એસીબી પીઆઇ સોલંકીએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ક્રિષ્ના ગ્રુપ દ્વારા દાતાશ્રીઓ આભાર માનવામાં આવ્યો હતો સવારે દરેક વિદ્યાર્થીઓને ચા પાણી નાસ્તો કરીને સ્થળ સુધી પહોંચતા કર્યા હતા.

Related posts

8 મેં રેડ ક્રોસ દિન. પાટણ જિલ્લા રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું

mahagujarat

ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

mahagujarat

આગામી 29 એપ્રિલે પાટણમાં ભગવાન પરશુરામજીની 54મી રથયાત્રા નિકળશે

museb

પાટણમાં શહીદ દિન નિમિતે ‘શૌર્ય સંધ્યા’ કાર્યક્રમનું આયોજન કરાયું

mahagujarat

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા લાખો ભક્તોની ઉપસ્થિતીમાં ભવ્યાતિભવ્ય નિકળશે

mahagujarat

પાટણ જિલ્લાના સરહદી ગામો સાયરન સિસ્ટમથી સજજ

museb

Leave a Comment