Maha Gujarat
OtherPatanરાષ્ટ્રીય

શનિવારે જૈનાચાર્યના જન્મ દિને પાટણમાં ડૉક્ટર ફ્રી સેવા આપશે

‘આજીવન શુભ સંકલ્પ’

આગમ દિવાકર પ.પૂ. શ્રી જંબુવિજયજી મ.સા.ના જન્મદિવસ નિમિત્તે મહાસુદ એકમ તા. ૧૦-૨-૨૦૨૪ ને શનિવારના શુભદિને પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં, ગાંધીની વાડી પાસે આવેલ ડૉ. રાકેશ વી. મહેતા દ્વારા આ દિવસે સંપૂર્ણ સારવાર ફ્રી કરવામાં આવશે. જેનો લાભ લેવા અપિલ કરાઇ છે.

Related posts

મહેસાણા-પાટણ-ભિલડી રેલલાઇનને ડબલ કરવામાં આવશે…

mahagujarat

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્દેશક આસિત મોદીએ તેમના ગુરૂઘર પ્રત્યે ભાવાંજલિ અર્પણ કરી

mahagujarat

પાટણમાં પહેલીવાર યોજાયો કીર્તિદાનનો અનોખો ડાયરો : પાટણનું આ અનોખું મંદિર

mahagujarat

શ્રી રોટલીયા હનુમાનજીનો પ્રથમ પાટોત્સવ-રોટલીયોત્સવ ઉજવાશે

mahagujarat

પાટણનાં પટોળાએ હવે માત્ર કલા જ નહિં પણ વ્યાવસાયિક સ્વરૂપ ધારણ ર્ક્યુ છે

mahagujarat

પાટણની શ્રી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ ખાતે યુવા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

mahagujarat

Leave a Comment