Maha Gujarat
OtherPatanરાષ્ટ્રીય

શનિવારે જૈનાચાર્યના જન્મ દિને પાટણમાં ડૉક્ટર ફ્રી સેવા આપશે

‘આજીવન શુભ સંકલ્પ’

આગમ દિવાકર પ.પૂ. શ્રી જંબુવિજયજી મ.સા.ના જન્મદિવસ નિમિત્તે મહાસુદ એકમ તા. ૧૦-૨-૨૦૨૪ ને શનિવારના શુભદિને પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં, ગાંધીની વાડી પાસે આવેલ ડૉ. રાકેશ વી. મહેતા દ્વારા આ દિવસે સંપૂર્ણ સારવાર ફ્રી કરવામાં આવશે. જેનો લાભ લેવા અપિલ કરાઇ છે.

Related posts

પ.પૂ. મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ સ્થાપિત સર્વમંગલમ્ આશ્રમ સાગોડીયા ખાતે ગુરૂપૂર્ણિમાની ભાવપૂર્ણ ઉજવણી તથા આશ્રમ દ્વારા તૈયાર થયેલ ચાર પુસ્તકોનું વિમોચન કરાયું

museb

રિજીયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા, પાટણ ખાતે સમર કેમ્પમાં ડૉ.આશુતોષ પાઠકનુ સાયન્ટિફિક રાઈટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું

mahagujarat

પ.પૂ.ગો.શ્રી ડૉ. વાગીશકુમારજીની ઉપસ્થિતિમાં પાટણના દ્વારકાધિશ મંદિરમાં ત્રિદિવસીય મહાઉત્સવ યોજાશે

mahagujarat

પાટણ ના પ્રાંત ઓફિસર મિતુલ ભાઇ પટેલે રામરહીમ અન્નક્ષેત્ર ની મુલાકાત લીઘી.

mahagujarat

સ્વર સંદીપ મ્યુઝિકલ કલબના સંગીત સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

museb

મહાશિવરાત્રીથી પાટણ-સોમનાથની ટ્રેન આપો

museb

Leave a Comment