Maha Gujarat
OtherPatanરાષ્ટ્રીય

શનિવારે જૈનાચાર્યના જન્મ દિને પાટણમાં ડૉક્ટર ફ્રી સેવા આપશે

‘આજીવન શુભ સંકલ્પ’

આગમ દિવાકર પ.પૂ. શ્રી જંબુવિજયજી મ.સા.ના જન્મદિવસ નિમિત્તે મહાસુદ એકમ તા. ૧૦-૨-૨૦૨૪ ને શનિવારના શુભદિને પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં, ગાંધીની વાડી પાસે આવેલ ડૉ. રાકેશ વી. મહેતા દ્વારા આ દિવસે સંપૂર્ણ સારવાર ફ્રી કરવામાં આવશે. જેનો લાભ લેવા અપિલ કરાઇ છે.

Related posts

ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમની એસોસિએશન દ્વારા પાટણનો બાળાર્પણ તથા શાળાર્પણનો સોહામણો જાહેર કાર્યક્રમ યોજાશે

museb

અસ્તિત્વનો જંગ ખેલી રહેલા પાટણનાં ઐતિહાસિક કિલ્લાની દિવાલો કલેકટરશ્રીનાં સૂચનોનો સહેજ પણ અમલ થયો નથી

museb

લોક કલ્યાણ માટે કાર્યરત મહિલા સામાજિક આગેવાનોને ” આ. મંજુલાબેન કિરિટભાઈ સોલંકી સ્મૃતિ વંદન ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે.

mahagujarat

પાટણ-મહેસાણા પેસેન્જર અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના સમયમાં ફેરફાર

museb

શહેર ભાજપ દ્વારા સંપર્કથી સમર્થન કાર્યક્રમ. શહેરના વિવિધ અગ્રણીઓની મુલાકાત લીધી

mahagujarat

પાટણની ધ્વનિ સંગીત પરિવારના પ્રમુખ પદે અશોક વ્યાસની પુન: વરણી

museb

Leave a Comment