January 20, 2025
Maha Gujarat
OtherPatanરાષ્ટ્રીય

શનિવારે જૈનાચાર્યના જન્મ દિને પાટણમાં ડૉક્ટર ફ્રી સેવા આપશે

‘આજીવન શુભ સંકલ્પ’

આગમ દિવાકર પ.પૂ. શ્રી જંબુવિજયજી મ.સા.ના જન્મદિવસ નિમિત્તે મહાસુદ એકમ તા. ૧૦-૨-૨૦૨૪ ને શનિવારના શુભદિને પાટણના ત્રણ દરવાજા વિસ્તારમાં, ગાંધીની વાડી પાસે આવેલ ડૉ. રાકેશ વી. મહેતા દ્વારા આ દિવસે સંપૂર્ણ સારવાર ફ્રી કરવામાં આવશે. જેનો લાભ લેવા અપિલ કરાઇ છે.

Related posts

શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો

mahagujarat

મહેસાણાના અગ્રણી દિલીપભાઇ ચૌધરી જિલ્લાની શિક્ષણ સંસ્થાઓમાં ફરી મોદી સરકારની ઉપલબ્ધીઓ સમજાવી રહ્યા છે

museb

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્દેશક આસિત મોદીએ તેમના ગુરૂઘર પ્રત્યે ભાવાંજલિ અર્પણ કરી

mahagujarat

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી ભવ્ય રથયાત્રા નિકળશે

mahagujarat

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જા મંત્રીને પત્ર લખી પાટણ શહેર અને જિલ્લામાં સ્માર્ટ મીટર ના લગાવવા રજુઆત કરી

museb

પાટણના રીજીયોનલ સાયન્સ સેન્ટરમાં એસ.કે. ટ્રસ્ટના પ્રફુલભાઇ કે. શાહ દ્વારા સ્માર્ટ ક્લાસનું દાન : અર્પણવિધિ કાર્યક્રમ

mahagujarat

Leave a Comment