Year : mahagujarat
141 પોસ્ટ -
0 Comments
“જીવન એક આનંદોત્સવ” વિષય અંતર્ગત જાણીતા લેખિકા અને મહર્ષિ અરવિંદના સાધિકા સુ.શ્રી જ્યોતિબેન થાનકીનું માનનીય વક્તવ્ય યોજાયું .
આજે આજે મહાપુરુષો ધરતી પર જન્મ લેવા રાહ જોઈને બેઠા છે પરંતુ તેઓને દેવકી, કૌશલ્યા અને દેવહુતિ જેવા નારી રત્નો જોઈએ છે યોગાંજલિ કેળવણી મંડળ...
પાટણના રાજમહેલ રોડ ઉપર બનતો ઓવરબ્રીજ : સર્વિસ રોડ બનાવવામાં કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ : ટ્રાફીકની ગંભીર સમસ્યાઓ
તંત્ર આ મહત્ત્વના રોડ ઉપર ધ્યાન આપશે….? પાટણના પ્રખ્યાત ગાયનેક ડૉ. અતુલ અગ્રવાલની કલેકટર સમક્ષ રજૂઆત (હર્ષદ ખમાર દ્વારા) રાજમહેલ રોડ પર ચાલતી ઓવરબ્રિજ બનાવવાની...
મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગીરીશભાઇ રાજગોરનો પદગ્રહણ સમારંભ યોજાયો
મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગિરીશભાઇ રાજગોરની પસંદગી થતાં તેમણે ગઇકાલે ભવ્ય બાઇક રેલી સાથેનો રોડ-શો કરી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જઇ પદગ્રહણ સમારંભમાં પ્રમુખ...
શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાના પુરક શિક્ષણ વર્ગના વિદ્યાર્થીઓનો વિદાય-શુભેચ્છા સમારંભ યોજાયો
પાટણ શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રીરામ પરિવાર ટ્રસ્ટ સંચાલિત રામ રહીમ અન્નક્ષેત્રના નેજા હેઠળ છેલ્લા ૧૪ વર્ષથી ગરીબ-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ...
ધોળકા ખાતે કેડિલા ફાર્માસ્યુટીક્લ્સ પરિસરમાં સનાતન ધર્મધામ મંદિરનું નિર્માણ : ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
ભારતની પ્રખ્યાત કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડના સ્થાપક સ્વ. શ્રી ઇન્દ્રવદનભાઇ આઇ. મોદીની પૂણ્યસ્મૃતિમાં ધોળકા ખાતે આવેલ કેડિલા ફાર્માના પરિસરમાં સનાતન ધર્મ ધામ મંદિરનું ભવ્ય નિર્માણ કરવામાં...
