પાટણમાં ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રા લાખો ભક્તોની ઉપસ્થિતીમાં ભવ્યાતિભવ્ય નિકળશે
પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગિશકુમારજીની ખાસ ઉપસ્થિતીમાં કેબિનેટ મંત્રી સહિતના રાજકીય, સામાજિક આગેવાનો રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે* ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને સમગ્ર પાટણ શહેર અને જિલ્લામાં...
