પાટણની હિન્દુ સ્મશાન ભૂમિમાં તૈયાર કરાયેલ મંદિરમાં દેવાધિદેવ મહાદેવજીની પ્રતિમાનું ડૉ. લંકેશ બાપુના હસ્તે અનાવરણ કરાયું
પાટણના બબાભાઇ હરગોવનદાસ ઝવેરી પરિવારે મુખ્ય યજમાન તરીકેનો લાભ લઇ પૂજાવિધી કરી પાટણ ખાતે ભારતીય સંસ્કૃતિ કેન્દ્ર સંચાલિત હિન્દુ સ્મશાન ભૂમિના ટ્રસ્ટી મંડળ...