“જીવન એક આનંદોત્સવ” વિષય અંતર્ગત જાણીતા લેખિકા અને મહર્ષિ અરવિંદના સાધિકા સુ.શ્રી જ્યોતિબેન થાનકીનું માનનીય વક્તવ્ય યોજાયું .
આજે આજે મહાપુરુષો ધરતી પર જન્મ લેવા રાહ જોઈને બેઠા છે પરંતુ તેઓને દેવકી, કૌશલ્યા અને દેવહુતિ જેવા નારી રત્નો જોઈએ છે યોગાંજલિ કેળવણી મંડળ...
