🔸🔸🔸🔸🔸🔸🔸🔸 ભારત વિકાસ પરિષદએ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરતી સંસ્થા છે. સંસ્થા તેના પાયાના પાંચ સૂત્રો સંપર્ક ,સહયોગ, સંસ્કાર ,સેવા, અને સમર્પણ પર આધારિત...
અધિક શ્રાવણના પ્રારંભથી ઉત્તર ગુજરાતના પ્રવાસીઓ માટે ભક્તિ રસથી છલકાતા પવિત્ર શ્રાવણ માસનો આરંભ આ વખતે અધિક માસથી થતો હોવાથી પવિત્ર અધિક શ્રાવણ માસના પ્રારંભથી...
શ્રી નરેન્દ્રભાઇ મોદી શાસનના 9 વર્ષ પૂર્ણ થયા “વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી યુગપુરુષ છે, તેમનામાં દેવીશક્તિ કામ કરી રહી છે અને દેવી આશિર્વાદ સદાય તેમના...
પાટણમાં ભગવાન જગદીશ મંદિરને 23 વર્ષ અગાઉ નવા બે ચાંદીના રથ બનાવી ભેટ આપનાર પાટણના વતની દેશના જાણીતા મંદિર નિર્માતા પિયુષ સોમપુરાએ પાટણના જગદીશ મંદિરને...
પ.પૂ.ગો. શ્રી ડૉ. વાગિશકુમારજીની ખાસ ઉપસ્થિતીમાં કેબિનેટ મંત્રી સહિતના રાજકીય, સામાજિક આગેવાનો રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે* ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને સમગ્ર પાટણ શહેર અને જિલ્લામાં...
માધવી હેન્ડીક્રાફટ પરિવારે અણમોલ ભાવ સાથે પટોળા માથી તૈયાર કરાયેલ વસ્ત્રો મંદિર ને અર્પણ કર્યા ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરમાંથી ભગવાન જગન્નાથજીની નીકળનારી ભારતના...
જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના 9 વર્ષના કેન્દ્રમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ ના થયેલા કાર્યા ની જાણકારી આપવા માટે કેન્દ્રના...
ગત રોજ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના નેતૃત્વની કેન્દ્રની સરકાર ના નવ વર્ષ પૂરા થયા તેના ઉજવણીના ભાગરૂપે સંપર્કથી સમર્થન કાર્યક્રમ...